શિક્ષક અભિયોગ્યતા કસોટી સિલેબસ - Teacher Aptitude Test syllabus (TAT-1 / TAT-2 )
શિક્ષક અભિયોગ્યતા કસોટી
Teacher Aptitude Test
વિભાગ-૧
અ. સામાન્ય જ્ઞાન ૧૫ ગુણ
- બંધારણની મૂળભુત ફરજો – Articles 51 (A)
- રાજનીતિ અને શાસનતંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખું
- ખેલકૂદ અને રમતો - સંગીત અને કલા
- ભારતની ભૂગોળ - ગુજરાતી સાહિત્ય
- વિજ્ઞાન અને ટેકનોલોજી - દેશની મહાન વિભૂતિઓ
- ભારતનો ઇતિહાસ - વર્તમાન પ્રવાહો
બ. શિક્ષક અભિયોગ્યતા ૪૦ ગુણ
(૧) શિક્ષણની ફિલસૂફી (૧૦-ગુણ)
- કેળવણીના હેતુઓ
- કેળવણીના સ્વરૂપો (ઔપચારિક, અનૌપચારિક, અવૈધિક, નિરંતર અને દૂરવર્તી )
- શિક્ષણની વિચારધારાઓ (આદર્શવાદ, પ્રકૃતિવાદ , વ્યવહારવાદ)
(૨) શૈક્ષણિક મનોવિજ્ઞાન (૨૦ ગુણ)
- વૃદ્ધિ અને વિકાસ - વૈયક્તિક ભિન્નતાઓ
- બૃદ્ધિ (Multipal intelligence ) - પ્રેરણા
- રસ-મનોવલણ - તરુણાવસ્થા
- અધ્યયન - બચાવ-પ્રયુક્તિઓ
- વિશિષ્ટ બાળકો - અભિયોગ્યતા
- શૈક્ષણિક મનોવિજ્ઞાનની પધ્ધતિઓ
- વ્યક્તિત્વ
(૩) વર્ગવ્યવહાર અને મૂલ્યાંકન (૧૦ ગુણ)
- વર્ગવ્યવહાર - શિક્ષણ અને ટેકનોલોજી
- મૂલ્યાંકન (બ્લૂમ સહિત) અને આંકડાશાસ્ત્ર
- ક્રિયાત્મક સંશોધન
ક. તાર્કિક અભિયોગ્યતા (Logical Reasoning) ૧૫ ગુણ
ડ. ગુજરાતી ભાષાકીય પ્રાવિણ્ય
(શ્રવણ, કથન, વાંચન, લેખન કૌશલ્ય ) ૧૫ ગુણ
* વ્યાકરણ (જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દસમૂહ માટે એક શબ્દ, વિરામચિહ્ન, અનેકાર્થી, પર્યાયી વગેરે )
- સંક્ષેપ લેખન - સારગ્રહણ
- ભૂલ શોધ / સુધારણા - શીર્ષક
- સારાંશ
ઈ. અંગ્રેજી ભાષાની જાણકારી (ધોરણ ૧૨ સુધી) ૧૫ ગુણ
- સામાન્ય વ્યાકરણ - ભાષાંતર
- સ્પેલિંગ - સુધારણા કરવી
- શબ્દરચના - ચિત્ર આધારિત પ્રશ્નો
વિભાગ-૨
ખાસ વિષયને લગતી પરીક્ષા ૧૦૦ ગુણ
અ.વિષયવસ્તુ (ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ) (૮૦ ગુણ)
-માધ્યમિક શિક્ષકો માટે ધો. ૯ અને ૧૦ ના પુસ્તકો
-ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે ધો.૧૧ અને ૧૨ ના પુસ્તકો
બ. વિષયવસ્તુ આધારિત પધ્ધતિના પ્રશ્નો (૨૦ ગુણ )
This comment has been removed by a blog administrator.
ReplyDelete