કોરના વાયરસ ના કારણે પ્રાથમિક શાળાઓના બાળકોને ઉનાળુ વેકેશન દરમિયાન ફૂડ સિક્યુરિટી એલાઉન્સ આપવામાં આવશે.


કોરના વાયરસ ના કારણે પ્રાથમિક શાળાઓના બાળકોને ઉનાળુ વેકેશન દરમિયાન ફૂડ સિક્યુરિટી એલાઉન્સ આપવામાં આવશે.



પ્રતિદિન વિધાર્થી દીઠ નીચે મુજબ એલાઉન્સ આપવામાં આવશે .

Ü  ધોરણ ૧ થી ૫ ના વિધાર્થીઓને  ૪.૯૭ રૂપિયા અને ૧૦૦ ગ્રામ અનાજ.
 

Ü  ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓને  ૭.૪૫ રૂપિયા અને ૧૫૦ ગ્રામ અનાજ.


આ એલાઉન્સ ઉનાળું વેકેશન તારીખ ૦૪/૦૫/૨૦૨૦ થી ૦૭/૦૬/૨૦૨૦ સુધી ના ૩૪ દિવસ માટે આપવામાં આવશે.

તમામ સરકારી પ્રાથમિક શાળાના બાળકો અને ગ્રાન્ટ ઇન એડ શાળાના બાળકોને આ એલાઉન્સ નો લાભ મળશે.


સરકારનો ઓફિસિયલ લેટર જાણવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

For Download  Official Letter   CLICK HEAR



click hear for follow the blog Follow  







click hear for follow the blog Follow 

Comments

Popular posts from this blog

ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વગમ-૩) ખાલી જગ્યા પર સીધી ભરતી

भारत ने 59 चाइनीज़ एप को प्रतिबंधित किया। India bans 59 Chinese apps including TikTok, Xender,UCbrowser........... (List of chinese app ban in india)

ધોરણ 1 ની પ્રવેશ વય મર્યાદા બાબતે RTE રુલ્સ 2012 માં સુધારો ( Amendment on RTE Rules 3 (1))